1. Home
  2. Tag "punjab"

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

પંજાબઃ હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 10ની ધરપકડ

હરિયાણાઃ પંજાબ પોલીસે હથિયારોની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તેમજ મધ્યપ્રદેશના એક હથિયાર ઉત્પાદક સહિત દસ લોકોની ધરપકડ કરીને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે આરોપીઓ પાસેથી કુલ 22 હથિયારો મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર લખ્યું, “પોલીસે મધ્યપ્રદેશથી સંચાલિત […]

પંજાબમાં પણ શરૂ થશે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના,CM માન અને કેજરીવાલ બતાવશે લીલી ઝંડી

દિલ્હી: રાજધાની દિલ્હીની તર્જ પર હવે પંજાબમાં પણ મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ કરવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ કેજરીવાલ આજે આ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપશે. આ યોજના હેઠળ 50,000 થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. 6 નવેમ્બરે પંજાબ કેબિનેટ દ્વારા મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ […]

પંજાબમાં ISI મોડ્યુલનો પર્દાફાશ, હથિયારોના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયાં

લુધિયાણાઃ પંજાબ પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ ભટિંડા યુનિટે ISI મોડ્યુલ સાથે જોડાયેલા 3 લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલા લોકો હાલમાં UAPA કેસ હેઠળ સંગરુર જેલમાં બંધ વ્યક્તિઓના સંપર્કમાં હતા. પકડાયેલા ગુનેગારો પાસેથી 8 પિસ્તોલ, 9 મેગેઝીન અને 30 […]

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 […]

કાશ્મીર ઉપરાંત પંજાબમાં અરાજકતા ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં આતંકવાદીઓએ કબુલાત કરી હતી કે, તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યાં હતા. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે ચાલી […]

પાકિસ્તાની દાણચોરો ડ્રોન દ્વારા ભારતના પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની શાહબાઝના અધિકારીની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના પંજાબ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સની વધતી આદત માટે હંમેશા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકાર દર વખતે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક વરિષ્ઠ અધિકારીએ ટીવી પર કબૂલાત કરી છે કે, ડ્રોનની મદદથી સરહદ પાર ભારતના પંજાબ રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ […]

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, CM માને કડક આદેશ જારી કર્યા

ચંડીગઢ :પંજાબમાં સતત ભારે વરસાદની અસર શેરીઓમાં જોવા મળી રહી છે. સતત બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લુધિયાણા, પટિયાલા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબ સરકાર પણ આ અંગે એલર્ટ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો અને અધિકારીઓને આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આ આદેશોમાં સી.એમ. માને ધારાસભ્યો અને […]

ભાજપ સંગઠનમાં મોટા ફેરફારોઃ ચાર પ્રદેશ પ્રમુખ બદલાયા

દિલ્હી : ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. NTRની પુત્રી અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના સંબંધી ડી. પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ સાથે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડ અને સુનીલ જાખરને પંજાબના […]

પંજાબમાં નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાંથી પંજાબ સ્ટેટ ડેવલપમેન્ટ ટેક્સ કપાશે

નવી દિલ્હીઃ પંજાબ સરકારે તેના નિવૃત્ત કર્મચારીઓ/પેન્શનરો પર પંજાબ સ્ટેટ ડેવલપમેન્ટ ટેક્સ (PSDT) લાદ્યો છે. આ અંતર્ગત તેના પેન્શનમાંથી દર મહિને 200 રૂપિયા કાપવામાં આવશે. રાજ્યના નાણા વિભાગ (નાણા ખર્ચ- 5 શાખા) દ્વારા આ સંદર્ભે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે નાણાં વિભાગે પેન્શનરો/નિવૃત્ત કર્મચારીઓ પાસેથી પંજાબ રાજ્ય વિકાસ કર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code