1. Home
  2. Tag "Purnesh Modi"

SOU-એકતાનગર ખાતેના વોટર એરોડ્રામની પૂર્ણેશ મોદીએ મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન-યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લઇ એરોડ્રામના ચીફ સિક્યુરિટી ઓફિસર રાજેશ ચૌબે સાથે સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું અને સ્થળ પર વોટર એરોડ્રામના વિકાસ ઉપરાંત જેટીના નિર્માણ-વિકાસ સંદર્ભે જરૂરી વિચાર – વિમર્શ કર્યો હતો. મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું […]

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ, મકાન વિભાગ કેમ આંચકી લેવાયા ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર મહિના બાકી રહ્યા છે, રાજ્યની ભાજપ સરકારમાં મહત્વના વિભાગો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્વના ખાતા લઈ લેવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  હાઈકમાન્ડની સુચના બાદ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને […]

ગુજરાતઃ સીએનજીના ભાવ વધારા વચ્ચે રિક્ષાના ન્યુનત્તમ ભાડામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થતા રિક્ષા ચાલકોએ પણ ભાડામાં વધારાની માંગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, દિવાળી પૂર્વે જ રાજ્ય સરકાર રિક્ષાના ન્યૂનત્તમ ભાડામાં વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી રિક્ષા ચાલકોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યના […]

ડાંગઃ દશેરાના દિવસે સુબિર મંદિર પાસે દશેરા મહોત્સવ યોજાશે

શબરી માતાજીની યાદમાં કરાયું આયોજન પ્રથમવાર દશેરા મહોત્સવ યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું ધાર્મિક માહોલમાં ધામધામથી ઉજવણી કરવામાં આવે છે. હાલ રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના સુબિર મંદિર નજીક […]

ગુજરાતમાં રોડ રિપેરિંગની 90 ટકા કામગીરી પૂર્ણઃ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી

બિસ્માર માર્ગોને લઈને મળી હતી હજારો અરજીઃ કેબિનેટ મંત્રી કામની વહેંચણી કરીને ફરિયાદનો નિકાલ લાવવાના પ્રયાસો કરાયાં સોમનાથમાં ડિસેમ્બર મહિનામાં 50 રૂમવાળા સરકીટ હાઉસનું થશે ઉદ્ઘાટન અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો ઉપર ખાડા પડ્યાં છે. મોટી સંખ્યામાં માર્ગો બિસ્માર હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. બીજી તરફ બિસ્માર માર્ગોને રિપેરીંગ કરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code