1. Home
  2. Tag "putin"

‘પુતિને યુક્રેન સાથે સમાધાન કરવું જોઈએ, ઝેલેન્સકી વાતચીત માટે તૈયાર’, ડોનાલ્ડ ટ્રમ્પ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેફામ પણે કહ્યું છે કે યુદ્ધ બંધ થવું જોઈએ. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે સમજૂતી પર પહોંચવું જોઈએ, કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી વાતચીત કરવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પુતિનને શક્ય તેટલી વહેલી તકે […]

યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પની પુતિનને ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત કરવા તૈયાર નથી, તો તેઓ રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વધુ વધારી શકે છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી, ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું છે કે તેમનું વહીવટીતંત્ર યુક્રેનના […]

ટ્રમ્પ અને પુતિન ટૂંક સમયમાં મળી શકે છે, રશિયન સરકારે અહેવાલો પર પ્રતિક્રિયા આપી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. દરમિયાન, ગુરુવારે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત ગોઠવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે તેમણે પુતિનને જલ્દી મળવાની વાત કરી હતી, પરંતુ તેમણે આ […]

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમાધાન કરવા પુતિન તૈયાર

પુતિનના નિવેદનથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે કોઈપણ મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમજૂતી કરવા તૈયાર છે. પત્રકારો સાથે વાત કરતા […]

પુતિને મોસ્કોમાં PM મોદીની “ઇન્ડિયા-ફર્સ્ટ” નીતિ અને “મેક ઇન ઇન્ડિયા” પહેલની પ્રશંસા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15મી વીટીબી રશિયા કોલિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “ઇન્ડિયા-ફર્સ્ટ” નીતિ અને “મેક ઇન ઇન્ડિયા” પહેલની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વૃદ્ધિ માટે સ્થિર વાતાવરણને પ્રોત્સાહન આપવાનાં ભારતનાં પ્રયાસોનો સ્વીકાર કર્યો હતો અને આ નીતિઓએ કેવી રીતે ભારતનાં વિકાસમાં પ્રદાન કર્યું છે એ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું […]

ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ વાતચીત થઈ જ નથી: રશિયા

નવી દિલ્હીઃ ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનેથી પ્રમુખ પુતિનને ફોન કર્યો હોવાના અહેવાલો તદ્દન ખોટા છે તેમ  ક્રેમલીને કહ્યું હતું, ક્રેમલીના પ્રવક્તા દિમિત્રી પેસકોવે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘આ તદ્દન ખોટી માહિતી છે.’ બીજી તરફ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના અગ્રણી અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટે’ તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે, […]

યુક્રેન-રશિયા યુદ્ધ બની ગયું ખતરનાક! ઉત્તર કોરિયાએ પુતિનને 10 હજારથી વધુ મિસાઈલો મોકલી

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ખતમ થઈ રહ્યો નથી. હાલમાં જ અમેરિકાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના 8000 સૈનિકો હાલમાં યુક્રેનની સરહદ પાસે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હાજર છે. આ સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને 1000થી વધુ મિસાઈલો આપી છે. આ […]

BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે: પુતિન

નવી દિલ્હીઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે. મોસ્કોમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેમના સહયોગમાં રહેલા દેશો આવશ્યકપણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિના પ્રેરક છે. તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં, બ્રિક્સ વૈશ્વિક જીડીપીમાં મુખ્ય […]

યુક્રેનની એક ભૂલ તેને નકશામાંથી સાફ કરી નાખશે! પુતિને પરમાણુ હુમલાની ધમકી આપી

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમણે પરમાણુ બોમ્બના ઉપયોગ પર ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત જો રશિયા પર કોઈપણ મિસાઈલથી હુમલો કરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરતા પણ ખચકાશે નહીં. તેમની તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ બે વર્ષથી વધુ સમયથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યો છે. […]

રશિયન આર્મીમાં કામ કરી રહેલા 50 ભારતીયોને સ્વદેશ પાછું ફરવું છે, ભારત સરકાર પાસે માંગી મદદ

રશિયન આર્મીમાં કામ કરતા લગભગ 50 ભારતીય નાગરિકો હવે દેશમાં પાછા ફરવા માંગે છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (19 જુલાઈ 2024) આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 50 ભારતીય નાગરિકોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કરીને તેમને રજા અપાવવામાં મદદ માંગી છે. બંને દેશો આ મામલાના ઉકેલ માટે કામ કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code