1. Home
  2. Tag "Rahul Gandhi"

રાહુલ ગાંધી 22 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે,વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે કરશે પ્રચાર

અમદાવાદ:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 નવેમ્બરે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જશે.કોંગ્રેસની ભારત જોડો યાત્રાના વિરામ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે.ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશભરમાં 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કાઢી રહી છે.આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશ પહોંચશે. રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે હિમાચલ પ્રદેશ પહોંચ્યા ન હતા. […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ વધારે મજબુત બની

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી થઈ હતી. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાંથી પસાર થઈને આ યાત્રા હવે ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. હવે ઉત્તરભારતમાં આ યાત્રાને કેવો સહયોગ મળે તેની ઉપર રાજકીયનેતાઓની નજર […]

ચૂંટણી પ્રચાર કરવામાં ફસાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી -નેતા વિરુદ્ધ એમઆરટી મ્યુઝિકે કોપીરાઈટનો કેસ કર્યો

રાહુલ ગાંઘી સામે નોંધાયો કેસ ફિલ્મ કેજીએફ સાથે છે કેસનો સંબંધ કોપીરાઈટ મામલે કેસ દાખલ દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અવાર નવાર ચર્ચાનો વિષેય બને છે ત્યારે ફરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ચર્ચામાં આવ્યા છે, તેમના પર કોપી રાઈટનો કેસ દાખલ કરાયો છે જેનો સંબંધ સાઉથની જાણીતી ફિલ્મ કેજીએફ 2 સાથે છે. રાહુલ ગાંઘી સામે કોપી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે ઘડી ખાસ રણનીતિ, ગાંધી પરિવાર હાલ પ્રચારથી દૂર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શકયતા છે. દરમિયાન કોંગ્રેસ પ્રચારમાં નવી રણનીતિ અપનાવી છે, જેના પરિણામ સ્વરૂપે હજુ સુધી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી […]

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારોની લીધી મુલાકાત

બેંગ્લોરઃ કર્ણાટકમાં વરસાદ વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ ફરી એકવાર ચામરાજનગરના ટોંડવાડી ગેટથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે લોકોને મળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન રાહુલ લોકોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પદયાત્રાનો આજે 24મો દિવસ છે. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ પીડિત પરિવારને […]

દેશમાં કોંગ્રેસ વિના બીજો મોરચો શકય નથીઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જી, કેસીઆર અને નીતિશ કુમાર વિપક્ષને એક કરવા માટે દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. આ નેતાઓ કોંગ્રેસને સાઈડમાં કરીને વિપક્ષને એકત્ર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન દેશમાં કોંગ્રેસની ભૂમિકા વિનાનો બીજો મોરચો અશક્ય હોવાનો દાવો કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું. કોંગ્રેસને આગળ […]

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નો આરંભ – રાહુલ ગાંઘી પહોંચ્યા પિતા રાજીવ ગાંઘીના સ્મારક,કન્યાકુમારીથી કાશ્મીર સુધીની હશે આ યાત્રા

આજથી ભઆરત જોડો યાત્રા શરુ રાહુલ ગાંઘી પિતાની સમાધિ સ્થળ તમિલનાડુ પહોચ્યાં કોંગ્રેસ શરુ કરશે આ યાત્રા દિલ્હીઃ- છેલ્લ ઘણા સમયથી કોંગ્રેસની ભારત જોડા યાત્રાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે હવે આજરોજ બુધવારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે અને કાશ્મીર સુધી પહોંચશે.  રાહુલ ગાંધી  […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]

અમદાવાદ: રાહુલ ગાંધીએ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમજ તેમણે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.  રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ […]

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી પદયાત્રાનો પ્રારંભ કરાવશે

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બપોરે ૨.૩૦ કલાકે પ્રાર્થના સભા યોજશે અને બાપુના આશીર્વાદ લઈને ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ અગાઉ સવારે 11 કલાકે રિવરફ્ન્ટ પર ‘પરિવર્તન સંકલ્પ બૂથ સ્તરીય સંમેલન’માં બૂથના કાર્યકરોને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સિનિયર નેતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code