1. Home
  2. Tag "Rahul Gandhi"

હરિયાણા ચૂંટણીના પરિણામને લઈ ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને આકરા પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં તેમણે દેશમાં ટ્રેન ઉથલાવવાની વધી રહેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને આને મોટુ કાવતરુ ગણાવ્યું હતું. જ્યારે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાને તાનાશાહ ગણાવીને કિમ જોંગ સાથે સરખામણી કરી હતી. હરિયાણામાં […]

રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, કોંગ્રેસને પણ કેબિનેટમાં મળશે સ્થાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને 49 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક બેઠક મળી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

કોંગ્રેસી પરિવારો દલિત, પછાત અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથીઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ વડાપ્રધાન મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા હતા. અહીં તેમણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિકાસ પહેલ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, “આજે […]

અગ્નિવીર મામલે રાજનાથ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

રાહુલ ગાંધી અગ્નિવીર મામલે જુઠ્ઠાણુ ચલાવે છેઃ રાજનાથ સિંહ સરકારે અગ્નિવીરના આર્થિક ઉથાન માટે અનેક યોજના બનાવી નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધી પર અગ્નિપથ યોજનાને લઈને અનેક આરોપો […]

રાહુલ ગાંધીના શીખ સમુદાયના આપતિજનક ભાષણથી ભાજપ નારાજ: કેસ કરાશે..

નવી દિલ્હીઃ વિદેશમાં રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને જે ભાષણ આપ્યુ છે તેને લઈને વિરોધનો વંટોળ પંજાબ, હરિયાણા અને બીજા સિંધ પ્રાંતમાં વર્તી ગયો છે અને આ ભાષણની અગ્નજવાળ આખા દેશમાં ફેલાઈ રહી છે. દરમિયાન ભાજપે શિખ સમુદાયને મામલે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરીને માફી માંગવા જણાવ્યું હતું. જો રાહુલ ગાંધી માફી નહીં માગે […]

કોંગ્રેસ હંમેશા અનામત વિરોધી રહી છેઃ ભાજપા

અનામત મામલે રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યું નિવેદન રાહુલ ગાંધીના નિવેદનનો માયાવતીએ વિરોધ કર્યો ભાજપાએ પણ રાહુલ ગાંધીના નિવેદન મામલે માયાવતીને આપ્યું સમર્થન લખનૌઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ અનામત અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમોને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ તેમના […]

જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, PM મોદી ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે લોકસભાની ચૂંટણી પછી ભારતમાં ઘણું બદલાયુઃ રાહુલ ગાંધી નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. દરમિયાન જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી વર્જિનિયા જશે અને અહીં વસવાટ કરતા […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ […]

રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન-બાંગ્લાદેશ બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code