સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા
30થી વધારે સ્થળો ઉપર શરૂ કરી સર્ચ-સર્વેની કામગીરી પોલીસ સુરક્ષા સાથે પડાયાં દરોડા તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા […]