1. Home
  2. Tag "railway"

રેલવે દ્વારા મૌની અમાવસ્યા પર પ્રયાગરાજથી 364 ટ્રેનો દોડાવવામાં આવી: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ મૌની અમાવસ્યાના દિવસે સંગમમાં પવિત્ર સ્નાન કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભારતીય રેલવેએ પ્રયાગરાજના વિવિધ સ્ટેશનોથી 364 આઉટવર્ડ ટ્રેનોનું સંચાલન કર્યું હતું, પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન એક જ દિવસમાં ટ્રેનો દોડાવવાનો આ એક નવો રેકોર્ડ છે. આ સાથે રેલવે દ્વારા આ સમયગાળા દરમિયાન 77 ઇનવર્ડ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી. બાહ્ય […]

નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ સાબદી બની, સઘન ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની હેરફેર અને નિયમોના ભંગને રોકવા પોલીસ સજ્જ થઈ છે. જામનગર જીલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોની પાલનાને સુનિશ્ચિત કરવા ચેકિંગ […]

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે રેલવે અને હવાઈ સેવાને વ્યાપક અસર

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)એ ગાઢ ધુમ્મસને કારણે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં એરપોર્ટે યાત્રીઓને ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ ઓપરેશનમાં થઈ રહેલી સમસ્યાઓ વિશે પણ જાણકારી આપી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું છે કે CAT III અનુરૂપ ફ્લાઈટ્સથી સજ્જ ન હોય તેવી ફ્લાઈટ્સ વિલંબ અથવા રદ થઈ શકે છે. એડવાઈઝરી આગળ જણાવે છે કે, “જે ફ્લાઈટ્સ […]

‘મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે મોંઘી ભેટ આપો’, આ સાંસદે રેલવે પર ઉઠાવ્યા સવાલો

બિહારના અરાથી ભારતીય માર્ક્સવાદી લેનિનિસ્ટ પાર્ટીના સાંસદ સુદામા પ્રસાદે રેલવેની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સીએમ રમેશને પત્ર લખીને રેલવે પર મોટો આરોપ લગાવ્યો છે. સુદામા પ્રસાદે આરોપ લગાવ્યો છે કે રેલ્વેએ તેના PSU અધિકારો અને RVNL દ્વારા સ્થાયી સમિતિ સાથે સંકળાયેલા સાંસદોને સોનાના સિક્કા અને ચાંદીના બ્લોક્સ ભેટમાં આપ્યા છે. સુદામા પ્રસાદે આ ભેટો રેલવેને પરત […]

તમિલનાડુ ટ્રેન અકસ્માત અંગે રેલવેએ તપાસના આદેશ આપ્યા

દરભંગા બાગમતી એક્સપ્રેસના મુસાફરો, જે ગઈકાલે રાત્રે ચેન્નઈ નજીક કાવરાપેટ્ટાઈ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા, તેઓ શનિવારે એક વિશેષ ટ્રેન દ્વારા દરભંગા જવા રવાના થયા હતા. દક્ષિણ રેલવેએ આ જાણકારી આપી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હાલમાં દુર્ઘટના સ્થળે ટ્રેક રિપેરિંગનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. […]

ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફળ જશ, રેલવે આ હાઈટેક ટેક્નોલોજીથી સુરક્ષા પૂરી પાડશે

નવી દિલ્હીઃ રેલવે ટ્રેક પર ભારે ચીજવસ્તુઓ અને સિલિન્ડરો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાના કાવતરાને જોતા હવે રેલવે હાઈટેક ટેક્નોલોજીથી ટ્રેનોની સુરક્ષા કરશે. સ્પીડ વિઝન કેમેરા ટ્રેનના લોકોમોટિવ (એન્જિન)ની આગળ અને ગાર્ડ કેબિનની પાછળ લગાવવામાં આવશે. આ સાથે, લોકોમોટિવ પાઇલોટ્સ ટ્રેક પર પડેલી વસ્તુને દૂરથી જોઈ શકશે અને તેનું રેકોર્ડિંગ પણ થશે, જે ગુનેગારોને પકડવામાં તપાસ […]

રાજકોટથી અયોધ્યા, પ્રયાગરાજ સહિત યાત્રાધામો માટે રેલવે દ્વારા 5મી ફેબ્રુઆરીથી ખાસ ટુરનું આયોજન

રાજકોટઃ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બાદ પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે જઈ શકે તેમજ સાથે પ્રયાગરાજ સહિત વિવિધ તિર્થધામોની યા6 કરી શકે તે માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ પ્રવાસી ટપરનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર […]

સુરત રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ બનતા અફરાતફરી સર્જાઈ, એકનું મોત અને 4 વ્યક્તિ બેભાન થયાં

અમદાવાદઃ દિવાળીના તહેવારનોને લઈને મોટી સંખ્યામાં પરપ્રાંતિય નાગરિકો પરિવાર સાથે તહેવારની ઉજવણી માટે વતન તરફ જઈ રહ્યાં છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના વિવિધ રેલ્વે સ્ટેશન ઉપર ભારે ભીડ સર્જાય છે. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રેલવે સ્ટેશન ઉપર ભીડ બેકાબુ બનતા ધક્કામુક્કી સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત […]

ટ્રેનની લાંબી મુસાફરીમાં કેમ વધારે વપરાય છે મોબાઈલ ફોનની બેટરી જાણો

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. હવે સામાન્ય રીતે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. જો કે, કેટલીકવાર મહત્વના કામ વખતે મોબાઈલ ફોનની બેટરી ઉતરી જાય ત્યારે ભારે હાલાકી ઉભી થાય છે. સૌથી વધારે ટ્રેનમાં લાંબા સમયની મુસાફરીમાં મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની મુસાફરો ફરિયાદ કરે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code