1. Home
  2. Tag "railway"

રાજકોટથી અયોધ્યા, પ્રયાગરાજ સહિત યાત્રાધામો માટે રેલવે દ્વારા 5મી ફેબ્રુઆરીથી ખાસ ટુરનું આયોજન

રાજકોટઃ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બાદ પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે જઈ શકે તેમજ સાથે પ્રયાગરાજ સહિત વિવિધ તિર્થધામોની યા6 કરી શકે તે માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ પ્રવાસી ટપરનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર […]

સુરત રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ બનતા અફરાતફરી સર્જાઈ, એકનું મોત અને 4 વ્યક્તિ બેભાન થયાં

અમદાવાદઃ દિવાળીના તહેવારનોને લઈને મોટી સંખ્યામાં પરપ્રાંતિય નાગરિકો પરિવાર સાથે તહેવારની ઉજવણી માટે વતન તરફ જઈ રહ્યાં છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના વિવિધ રેલ્વે સ્ટેશન ઉપર ભારે ભીડ સર્જાય છે. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રેલવે સ્ટેશન ઉપર ભીડ બેકાબુ બનતા ધક્કામુક્કી સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત […]

ટ્રેનની લાંબી મુસાફરીમાં કેમ વધારે વપરાય છે મોબાઈલ ફોનની બેટરી જાણો

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. હવે સામાન્ય રીતે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. જો કે, કેટલીકવાર મહત્વના કામ વખતે મોબાઈલ ફોનની બેટરી ઉતરી જાય ત્યારે ભારે હાલાકી ઉભી થાય છે. સૌથી વધારે ટ્રેનમાં લાંબા સમયની મુસાફરીમાં મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની મુસાફરો ફરિયાદ કરે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે મૂડી એક્સપેન્ડિચરમાં 33 ટકાનો વધારો કર્યો છે. જેથી દેશના વિકાસને વેગ મળે. તેમજ રોજગારીની નવી તકો ઉભી કરા શકાય. મૂડીખર્ચ માટે બજેટમાં 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલ, રોડ અને માર્ગો સહિતના મહત્વના […]

સુરત મ્યુનિ.ને રેલવેએ પાણીનું બીલ મોકલવાનું કહ્યું ત્યારે જાણ થઈ કે, દોઢ કરોડ ઉઘરાણી બાકી છે

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનનો કેવો અંધેર વહિવટ છે, કે રેલવેને મીટરથી અપાતા પાણીનું બિલ જ વર્ષોથી મોકલ્યા નથી, અને રેલવેએ રિમાન્ડર આપીને બીલની માગણી કરી છે. ત્યારે મ્યુનિ.ના અધિકારીઓને જાણ થઈ કે, રેલવે પાસે દોઢ કરોડની ઉઘરાણીબાકી નિકળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વોટર મીટરના ધોરણે લોકો પાસેથી દર મહિને વસુલાતા બિલ પાલિકાએ 1 વર્ષથી […]

ઓપરેશન મહિલા સુરક્ષા: RPFએ 150 છોકરીઓને માનવ તસ્કરીનો શિકાર બનતી બચાવી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે માટે મહિલાઓની સલામતી અને સુરક્ષા હંમેશા સર્વોપરી રહી છે.  રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ફ્રન્ટલાઈન રેલવે સ્ટાફ ભારતીય રેલવે પર મહિલાઓની સલામત અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છે. મહિલા સુરક્ષાના આ ઉદ્દેશ્યને સમર્પિત સમગ્ર ભારતમાં 3જી થી 31મી મે 2022 દરમિયાન “ઓપરેશન મહિલા સુરક્ષા”ની શરૂઆત કરવામાં […]

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે ટેબલ પર ઓટોમેટિક રેલ એન્જિન મોડલ મુખ્ય આકર્ષણ બન્યું વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં […]

મુંબઈમાં મોટી રેલ્વે દૂર્ઘટના ટળી – એક્સ્પ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

મુંબઈમાં મોટી ગૂર્ગટના ટળશી ટ્રેનના 3 ડબ્બાઓ પાટા પરથી ખરી પડ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી રેલ્વે અકસ્માતની ઘટનાઓમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યો છે ત્યારે વિતેલી રાતે ફરી આવી જ ઘટના મુંબઈ પાસે બનવા પામી હતી જો કે […]

નવી દિલ્હી રેલવે સ્ટેશનનો પીપીપી ધોરણે પુનઃવિકાસ કરાશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને ખૂબ જ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકારે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ દ્વારા રિડેવલપ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યસભામાં જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ ટ્રાફિકની માંગને પહોંચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code