ચોટિલામાં કેજરિવાલની સભામાં વરસાદ વિધ્ન બન્યો, વરસાદે AAPનો પ્લાન બગાડ્યો
કેજરિવાર ગુજરાતની મુલાકાતે આવ્યા પણ સભા ન યોજી શકાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાની જાહેરાત, આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ચોટીલા ખાતે કપાસ પરના આયાત વેરાને હટાવવાના વિરોધમાં આજે રવિવારે આયોજિત કરાયેલી કિસાન મહાપંચાયત છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં […]