PM મોદી કાલે રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન -ઈટાલીના વડાપ્રધાન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ રહેશે
પીએમ કાલે રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન ઈટાલીના વડાપ્રધાન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ રહેશે દિલ્હી- આવતીકાલે 7 માર્ચે પીએમ મોદી રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું ઉદ્ધાટન કરશે, જે આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનાર છે અને 4 માર્ચ સુધી ચાલશે . ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મિલોની મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે. રાયસીના ડાયલોગ એ […]