1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનઃ મૂડી રોકાણ ઉપર ઉંચા વળતરની લાલચ આપીને 100 કરોડથી વધુ ઠગાઈ આચરનાર મહાઠગ ઝબ્બે

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચની ટીમે બીએસએફના પૂર્વ રસોઈયાને ઝડપી લીધો છે. થોડા સમય માટે બીએસએફમાં રસોયા તરીકે કામ કરનારા શખ્સે ઝડપથી નાણા કમાવવા માટે મહાનતના બદલે શોર્ટકટ અપનાવ્યો હતો. તેમજ ઠગાઈનો માર્ગ અપનાવીને રૂ. 100 કરોડની છેતરપીંડી કરીને ફરાર થઈ ગયો હતો. વર્ષ 2008થી 2011 સુધીના સમયગાળામાં આરોપી સામે 49થી વધારે ગુના નોંધાયાં હતા. […]

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

વરસાદની સિઝનમાં તળાવો અને પહાડોનો સુંદર નજારો જોવો છો. તો રાજ્યથાનના આટલા શહેરોમાં કરો પ્રવાસ

વરસાદમાં રાજસ્થાનની સુંદરતા વધે છે જયપુર,જેસલમેર જેવા સ્થળો ફરવા લાયક રાજસ્થાનમાં ઘણા સુંદર સ્થળો  આવે લા છે જે ચામાસામાં અઇતિ સુંદર બની જાય છે ત્યાના પહાોથી લઈને તળાવો જોવા લાયક બને છે,અહી અનેક એવા સ્થળો છે જ્યા તમે ચોમાસામાં જઈ શકો છો અને સાથે જ તમને પુર આવવાનું કે પછી હાડો પડવાનો ભય પમ નથી […]

લમ્પી સ્કિન ડિસીઝઃ ગુજરાત અને રાજસ્થાનમાં સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમોની નિયુક્તિ કરાઈ

નવી દિલ્હીઃ FAHDના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાજ્યોમાં LSDની ઘટનાઓ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. DAHDએ રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં LSDના નિયંત્રણ અને નિયંત્રણની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમોની નિયુક્તિ કરી છે, આ બે રાજ્યોમાં પશુઓની વસ્તીમાં LSD ફેલાવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને ICAR પ્રયોગશાળાઓના નિષ્ણાતો સાથે ડૉ. વિજય કુમાર તેવટિયા અને ડો સુરિન્દર પાલ […]

બનાસકાંઠાના પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધ્યાં, રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં અનેક પશુઓમાં લમ્પીના કેસ મળી આવ્યાં છે. દરમિયાન હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હરકતમાં આવેલા તંત્રએ રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરી છે. તેમજ રાજસ્થાનથી લવાતા પશુઓની તપાસ શરૂ કરવામાં આવી […]

રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને […]

રાજસ્થાનઃ નુપુર શર્માની હત્યા કરવા પાકિસ્તાનથી આવેલો કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના નેતા નુપુર શર્માને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ વિવાદ વધારે વકર્યો છે. એટલું જ નહીં નુપુર શર્માને સનર્થન કરનારા રાજસ્થાન કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન નુપુર શર્માની હત્યા કરવા માટે પાકિસ્તાનથી આવેલા ઘુસણખોરને ભારતીય સુરક્ષા એજન્સીઓએ […]

રાજસ્થાનઃ કટ્ટરપંથી રિયાઝ અને ગૌસ મોહમ્મદ 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા

નવી દિલ્હીઃ ઉદયપુરના કન્હૈયાલાલની ઘાતકી હત્યાના આરોપીઓ સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. જોકે, બંને આરોપી રિયાઝ અહેમદ અને ગૌસ મોહમ્મદ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. NIAએ ગૌસ અને રિયાઝ વિશે મોટો ખુલાસો કર્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાઝ અને મોહમ્મદ ગૌસ મોહમ્મદ રાજસ્થાનના 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર બંને […]

હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ નહીં તો અન્ય નિર્દોશોને મારી નાખશેઃ મૃતક કન્હૈયાલાલની પત્ની

જયપુરઃ ઉદેયપુરમાં શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. દરમિયાન હત્યારાઓએ એક બે નહીં 26 જેટલા ઘા મારીને ક્રુરતાપૂર્વક હત્યા કર્યાંનું ખૂલ્યું છે. દરમિયાન મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, હત્યારાઓને ઝડપી લઈને ફાંસીની સજા આપવી જોઈએ નહીં તેઓ અન્ય કોઈ નિર્દોશને મારી નાખશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કન્હૈયાલાલના મૃતદેહનું પીએમ કર્યાં બાદ […]

રાજસ્થાનમાં ગહેલોતના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડીઃ 6 મહિનામાં કોમી તણાવના 4 બનાવ

જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા કન્હૈયાલાલ નામના દરજી શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી ઘાતકી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેમ માત્ર છ મહિનાના સમયગાળામાં સાંપ્રદાયિક તણાવના ચાર જેટલા બનાવો બન્યાં છે. એટલું જ નહીં ગહેલોત સરકારને 3 વખત કરફ્યુ લગાવવાની ફરજ પડી હતી. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code