સિંગાપોરના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હીઃ સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે ગુરુવારે ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમની પત્ની પણ હાજર હતા. આ મુલાકાત ભારત અને સિંગાપોર વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. આ પ્રસંગને મહત્વપૂર્ણ ગણાવતા, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું, “સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે આજે […]