1. Home
  2. Tag "Rajghat"

સિંગાપોરના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે ગુરુવારે ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમની પત્ની પણ હાજર હતા. આ મુલાકાત ભારત અને સિંગાપોર વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. આ પ્રસંગને મહત્વપૂર્ણ ગણાવતા, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું, “સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે આજે […]

અરવિંદ કેજરીવાલ ફરી તિહાર પહોંચ્યા, આત્મસમર્પણ કરતા પહેલા રાજઘાટ ગયા

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા એક કેસમાં જેલવાસ ભોગવી રહેલા અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન પૂર્ણ થતા આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી અને દિલ્હીની જનતાને લઈને સંદેશ લખ્યો હતો. તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજઘાટ અને હુમાનજી મંદિર ગયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના […]

આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

આજે મહાત્મા ગાંધીની 74 મી પુણ્યતિથિ પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code