અમદાવાદમાં ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ
અમદાવાદઃ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સરદાર બાગ ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનો સાથે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે […]