રાજકોટના જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાયાં
રાજકોટ, 18 માર્ચ 2026: Narmada water spilled into Aaji and Nyari dams સૌની યોજના રાજકોટ શહેર માટે આશીર્વાદરૂપી બની છે, આ યોજના થકી નર્મદાના પાણીથી આજી અને ન્યારી ડેમને સમયાંતરે ભરવામાં આવતા હોવાથી ઉનાળામાં પણ શહેરીજનોને પુરતું પાણી મળી રહે છે. શહેરમાં ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે […]


