રાજુ શ્રીવાસ્તવ વેન્ટિલેટર પર,બ્રેન નથી કરી રહ્યું રિસ્પોન્સ,પરિવારે શેર કરી પોસ્ટ
મુંબઈ:કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો છે.રાજુ શ્રીવાસ્તવને જે દવાઓ આપવામાં આવી રહી છે તેમાં તેમની સ્થિતિમાં કેટલાક સકારાત્મક સંકેત જોવા મળ્યા છે. જો કે, કોમેડિયન હજુ પણ વેન્ટિલેટર પર છે અને બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યો.રાજુ શ્રીવાસ્તવના મગજ પર સારવારની કોઈ […]