1. Home
  2. Tag "Ram devotees"

રામ ભક્તો માટે વધુ એક સારા સમાચાર,સીએમ યોગીએ આ કાર્યને અભૂતપૂર્વ ગણાવી માન્યો આભાર

લખનઉ:અયોધ્યામાં શ્રી રામના નિર્માણાધીન ભવ્ય મંદિરમાં શુક્રવારે વીજળી કનેક્શનનું કામ પૂર્ણ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અભૂતપૂર્વ કાર્ય કરવા બદલ UPPCLનો આભાર માન્યો છે. તેમણે આ બહુપ્રતિક્ષિત રામકાજ પૂર્ણ થવા પર તમામ રામ ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. સીએમ યોગીએ ટ્વીટ કર્યું, “શ્રી અયોધ્યા ધામમાં નિર્માણાધીન ભગવાન શ્રી રામનું ભવ્ય […]

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને 22 જાન્યુઆરી પછી જ અયોધ્યા આવવાની કરી અપીલ

દિલ્હી: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું સપનું જોતા ભક્તોએ વધુ રાહ જોવી પડશે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને 22 જાન્યુઆરી પછી જ અયોધ્યા આવવાની અપીલ કરી છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code