રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ, કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય
હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ કેન્દ્ર સરકારે ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી કાયદેસર ખોદકામના આ નિર્ણયથી મંદિરનું કામકાજ ઝડપી બનશે નવી દિલ્હી: હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગતિ આવશે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી છે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે […]