પ્રાણ પ્રતિષ્ઠાઃ પીએમ મોદી ગર્ભગૃહમાં પ્રવેશતા પૂર્વે સરયૂ નદીમાં કરશે સ્નાન
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા અને ભવ્ય મંદિરમાં રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા સરયુમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવશે. અહીં સ્નાન કર્યા પછી, સરયુનું પવિત્ર જળ લઈને પગપાળા રામ મંદિર જશે. હનુમાનગઢી ઉપરાંત મા સીતાના કુળદેવી દેવકાલી મંદિરના દર્શન કરવા પણ જશે. વડાપ્રધાન અભિષેક સમારોહના એક દિવસ પહેલા 21 જાન્યુઆરીએ અયોધ્યા આવે તેવી શક્યતા છે. પીએમ […]


