1. Home
  2. Tag "Ram Mandir"

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને લોકસભાની ચૂંટણી બંને શુભ રહેશેઃ આચાર્ય સત્યેન્દ્ર દાસજી

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 ખુબ મહત્વપૂર્ણ રહેશે. રામલલા અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે, આ બંને શુભ રહેશે. તેમણે અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યોની પણ પ્રસંશા કરી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, ના માત્ર શાંતિ પરંતુ રામ […]

PM મોદી આજે કરશે ‘મન કી બાત’,રામ મંદિર,ફિટ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ પર થશે ચર્ચા!

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ માટે લોકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. મન કી બાત કાર્યક્રમ 31 ડિસેમ્બરે પ્રસારિત થશે અને માસિક રેડિયો કાર્યક્રમનો 108મો એપિસોડ હશે.વડા પ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વખતે અમે જે વિષયો પર ચર્ચા કરીશું તેમાં ફિટ […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ખેડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ, અધીર રંજન ચૌધરીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે ભાજપના નેતાઓની સાથે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ મળ્યું નથી, જો આણંત્રણ મળશે તો ચોક્કસ હાજરી આપીશ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગે અને […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ

નવી દિલ્હીઃ રામ મંદિર માટે આંદોલન કરનારા સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિરના આંદોલનના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ડો.મુરલી મનોહર જોશીને તા. 22મી […]

રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામ મંદિરના તાળા ખોલ્યા હતાઃ કમલનાથ

ભોપાલઃ રામ મંદિરનો શ્રેય લેવાની હોડ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે રામ મંદિરનો શ્રેય કોંગ્રેસને આપ્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી એ પહેલા વ્યક્તિ હતા જેમણે 1985માં અયોધ્યામાં તત્કાલીન બાબરી મસ્જિદના તાળા ખોલ્યા હતા, તેથી રામ મંદિરનો શ્રેય બીજા કોઈએ લેવો જોઈએ નહીં. કમલનાથે કહ્યું, “રાજીવ […]

5 નવેમ્બરે રામ મંદિરમાં 100 ક્વિન્ટલ ચોખાની થશે પૂજા,શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટનો આદેશ

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 100 ક્વિન્ટલ ચોખાનો ઓર્ડર આપ્યો છે. તેનો ઉપયોગ “અક્ષત પૂજા” માં થશે અને પછી તેને દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં વહેંચવામાં આવશે.આ સાથે એક ક્વિન્ટલ પીસેલી હળદર અને દેશી ઘીનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પ્રક્રિયા મુજબ ચોખા સાથે મિક્સ કરવામાં આવશે. “અક્ષત” (ચોખા) ને રંગ આપ્યા પછી […]

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધારકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી,જાણો મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધારકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી મહેમાનો માટે આધાર કાર્ડ લાવવું જરૂરીઃ મહાસચિવ ચંપતરાય   દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો અભિષેક કરશે. અભિષેકનો છેલ્લો સમય બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:45 થી 1 વાગ્યાની વચ્ચે રામલલાની પ્રતિમાને અભિષેક […]

રામ મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપશે RSS અને VHP,સાથે હશે સંતોનું જૂથ અને ઘરે ઘરે પહોંચશે સ્વયંસેવકો

લખનઉ: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના દર્શન કરવા માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ હજારો રામ ભક્તો આતુર છે. અત્યાર સુધીના સંભવિત કાર્યક્રમ મુજબ, આવતા વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય લોકો પણ મંદિરમાં શ્રી રામના દર્શન કરી શકશે. આરએસએસ અને વિશ્વ […]

રામ મંદિરના દરવાજા પર સોનાનો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા શરૂ

અયોધ્યા: રામ મંદિરના દરવાજા પર સોનાનો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત દસ દરવાજા ફીટ કરવાની ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ દરવાજાના ફિટિંગનું પણ પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી જે દરવાજા બનાવવામાં આવ્યા છે તેના પર મોલ્ડિંગ સોનું લગાવવાનું શરૂ કર્યું છે. મોલ્ડ […]

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્દઘાટન આ તારીખે થશે,અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ નવેમ્બરથી થશે શરૂ

લખનઉ: અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવેમ્બર મહિનાથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ્સ શરૂ થશે. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે નવેમ્બરથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે પછી, માંગના આધારે, અન્ય શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યા જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code