અયોધ્યા રામ મંદિરની નવી ડિઝાઈન તૈયાર -ત્રણમાળનું પાંચ શિખરો વાળું હશે ભવ્ય રામ મંદિર
અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે ત્રણ માળનું ફાઈનલ ડિઝાઈન તૈયાર નિખિલ સોમપુરાએ ડિઝાઈન બતાવી પાંચ શિખરો વાળું હશે રામ મંદિર બીજા માળે રામલલા બિરાજશે અંદાજે 69 એકર જમીન પર પાંચ શિખર વાળું વિશ્વમાં ક્યાય નથી જનીમથી 17 ફૂચટ ઊંચાઈ પર મંદિરનું નિર્માણ કરાશે સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે,આ પહેલા પણ […]