1. Home
  2. Tag "RAM TEMPLE"

રામ મંદિરમાં એક દિવસમાં આટલા હજાર ભક્તો કરી શકશે દર્શન,કેટલું થયું કામ,અંહી જાણો

અયોધ્યા: કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક અયોધ્યાનું ભવ્ય રામ મંદિર હવે ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. થોડા મહિનાઓ બાદ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધિકારીઓએ માહિતી આપી છે કે એક દિવસમાં કેટલા ભક્તો રામ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. […]

અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મામલે 12 વર્ષના કિશોરે પોલીસને આપી માહિતી, જાણો શું છે મામલો

અયોધ્યાઃ- અયોધ્યામાં બનનારું રામ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિરને લઈને અવાર નવાર અનેક સમાચાર સામે આવતા રહે છે જે રીતે મંદિરનું નિર્માણ કાર્ય મોટા પાયે થી રહ્યું છે તે જ રીતે નાપાક નજર પણ આ મંદિર પર છે ત્યારે આજરોજ આ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને ધમકી મળી હોવાના સમાચાર સામે […]

અયોધ્યાઃ રામ મંદિરની સુરક્ષા માટે ફૂલપ્રૂફ બ્લૂ પ્રિન્ટ તૈયાર; જળ, જમીન અને આકાશથી હશે સુરક્ષિત

લખનઉ: આતંકવાદી હુમલાનો ભોગ બનેલા રામજન્મભૂમિ સંકુલને અભેદ્ય સુરક્ષા કવચમાં આવરી લેવામાં આવશે. CISF સહિતની તમામ ટોચની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે અનેક રાઉન્ડના પરામર્શ પછી, એક ફૂલપ્રૂફ સુરક્ષા બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને તેનો અમલ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સીઆરપીએફ, પીએસી અને સિવિલ પોલીસના ત્રણ સ્તરીય સુરક્ષા કોર્ડન હેઠળ અને કેન્દ્રીય અને […]

સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીમાં પીએમ મોદીને મળશે,રામ મંદિરના ઉદ્ઘાટન માટે આપશે આમંત્રણ

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5 સપ્ટેમ્બર એટલે કે આજરોજ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન અને પૂજા માટે પીએમ મોદીને આમંત્રણ આપશે. યોગી આદિત્યનાથ બેઠક દરમિયાન રામ મંદિર સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. રામ મંદિરમાં […]

રામ મંદિરના ગર્ભગૃહ સુધી નહીં જઈ શકે ભક્તો,35 ફૂટ દૂરથી જ મળશે દર્શન;સમિતિએ જણાવ્યું કારણ

 લખનઉ: ભગવાન રામના અયોધ્યામાં બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21મીથી 24મી જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તારીખ મળ્યા બાદ આખરે તેની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક નહીં મળે. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ […]

રામ મંદિરમાંથી સામે આવી ગર્ભગૃહની છતની પહેલી તસવીર,જાણો અત્યાર સુધીમાં કેટલું કામ થઈ ગયું છે?

લખનઉ:અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીના અંતમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દરમિયાન સમયાંતરે રામ મંદિરના કામ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ ચંપત રાયે શનિવારે રામ મંદિરના ગર્ભગૃહની તસવીર જાહેર કરી. પોતાના ટ્વિટર પર તસવીર […]

અલીગઢના કારીગરે બનાવ્યું રામ મંદિરનું તાળું,અહીં વાંચો વધુમાં

લખનઉ: હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલો એટલે કે ચાર ક્વિન્ટલનું તાળું તૈયાર કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ‘દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી […]

રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ થઈ તેજ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાંચ લાખ ભક્તો આવવાની સંભાવના

અયોધ્યા: રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ તેજ થઈ રહી છે. ભવ્ય ગર્ભગૃહમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી 2024માં  ઉજવવામાં આવનાર છે. ઉત્સવને વ્યાપક સ્વરૂપ આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેની કમાન્ડ રામ મંદિર ટ્રસ્ટની સાથે સંઘ અને વિહિપ સંભાળે છે. સંઘનું અનુમાન છે કે લગભગ પાંચ લાખ લોકો આ મહોત્સવ માટે અયોધ્યા આવી શકે […]

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પીએમ મોદીને આમંત્રણ મોકલાયું

અયોઘ્યાઃ- ઉત્તરપ્રદેશની રામનગરી અયોધ્યા માં રામ મંદિરનું નિર્માણકાર્ય. ખૂબ જ ઝડપી વેગથી ચાલી રહ્યું છે ત્યારે વર્ષે 2024ના શરુઆતના મહિનામાં મંદિરને ભક્તો માટે ખુલ્લુ મૂકવાની યોજના છે ત્યારે હવે મંદિરના ટ્રસ્ટ દ્રારા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્ર મોકલીદેવાયો […]

અયોધ્યામાં રામ મંદિરની સુંદરતા ઓર વધશે – મંદિર સુધીના 17 કિ.મી લાંબા માર્ગ પર 25 રામ પિલ્લર બનાવવામાં આવશે

અયોધ્યાઃ- રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે મંદરનું નિર્માણ 2024 ના પ્રથમ મહિનામાં પૂર્ણ થવાની આશાો સેવાઈ રહી છે ત્યારે રામ મંદિરની શોભા વધારવા માટે અનેક કારિગીરીઓ કરવામાં આવી રહી છે હવે રામ પિલ્લર રાખવાને લઈને પણ મહત્વની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી  આવતા વર્ષે રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code