1. Home
  2. Tag "RAM TEMPLE"

અયોધ્યામાં સુરક્ષાના માસ્ટર પ્લાનના પ્રથમ તબક્કાને સીએમ યોગીએ આપી મંજુરી

  અયોધ્યા – ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરની આતુરતાથઈ રાહ જોવાી રહી છે ત્યારે આવનારા વર્ષના શરુઆતના મહિનામાં મંદિર બનીને તૈયાર થી જશે અને ભક્તો મંદિરના દર્શન પણ કરી શકશે તે જ સમયે અયોધ્યામાં ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે જેનું નિર્માણ કાર્ય પણ તેજ થયું છે અહી આવતા યાત્રીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવશે અને […]

ભગવાન રામના ભક્તોના ઈંતઝારનો આવશે અંત – અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવી સામે

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા  આવતા વર્ષે જાન્યુઆરીમાં કરાશે લાખો ભક્તોના ઈંતઝારનો આવશે અંત દિલ્હીઃ- અયોધ્યા રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુંઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે આવતા વર્ષ દરમિયાન જાન્યુઆરી મહિનામાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ […]

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થવાના કારણે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ કરાઈ

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી સંખ્યાૈના અભાવે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ  લખનૌઃ- રામનગરી અયોધ્યામાં થોડા સમય અગાઉ હિલિકોપ્ટર સેવાનો આરંભ કરાયો હતો જદેથી કરીને ભક્તો મંદિર સુધી દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે જો કે યાત્રીઓની સંખ્યા ઘટતા આ સેવા બંધ કરવામાં આવી છે. અયોધ્યા આવતા પર્યટક રામ નગરીના દર્શન આકાશ માર્ગે કરી […]

રામ મંદિરના ભવ્ય અભિષેકની તડામાર તૈયારીઓ – 7 ખંડોના 155 દેશોની પવિત્ર નદીઓના જળનો કરાશે ઉપયોગ

રામ મંદિરનો થશે ભવ્યઅભિષેક    અનેક દેશોની પવિત્ર નદીઓનું જળ લવાશે લખનૌઃ-  ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે,થોડા સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને ારે છે ત્યારે અત્યારથી જ મંદિરને લઈને તેના ઉત્સવની અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામમંદિરના જળ અભિષેક માટે  7 ખંડોના 155 દેશો, નદીઓ […]

આ રીતે અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર,દરવાજા બનાવવા માટે આ ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પહેલો માળ ઓક્ટોબર અથવા નવેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. તે પછી, ફ્લોર અને છત પર માર્બલ લગાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024માં અથવા તેની આસપાસ મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. મંદિર એવી રીતે બનાવવામાં આવી […]

અયોધ્યામાં રામ મંદિરની તર્જ પર બનશે યોગી મંદિર, CM યોગીની 101 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે

લખનઉ:યોગી આદિત્યનાથનું મંદિર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની તર્જ પર બનવા જઈ રહ્યું છે. જેમાં યોગી આદિત્યનાથનું આ મંદિર 101 ફૂટ ઊંચું હશે અને તેના નિર્માણનો ખર્ચ લગભગ ચાર કરોડ રૂપિયા થશે.તેનું ભૂમિપૂજન 24 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.આ મંદિર બનાવનાર પ્રભાકર મૌર્ય આ પહેલા પણ સરકારી જમીન પર યોગી મંદિર બનાવીને વિવાદોમાં આવી ચુક્યા છે. અયોધ્યામાં […]

કેનેડા: મિસીસૌગામાં રામ મંદિરની બહાર લખવામાં આવ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર, દૂતાવાસે કરી કાર્યવાહીની માંગ 

દિલ્હી:કેનેડાના મિસિસોગામાં રામ મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે.આના લગભગ બે અઠવાડિયા પહેલા ગૌરી શંકર પર પણ આવા જ સ્લોગન લખવામાં આવ્યા હતા.ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે.કેનેડિયન સત્તાવાળાઓને પણ આ ઘટનાની તપાસ કરવા અને વિલંબ કર્યા વિના દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરી. દૂતાવાસે ટ્વિટ કર્યું, “અમે મિસિસૌગામાં રામ મંદિરમાં ભારત […]

રામમંદિરમાં રામલલાના બાળ સ્વરુપને સ્થાપિત કરવા નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા આવી પહોંચી- પૂજાવિધી કર્યા બાદ ટ્ર્સ્ટને સોંપાશે

રામ મંદિર માટે નેપાળથી શિલા અયોધ્યા પહોંચી પૂજા વિધી બાદ ટ્રસ્ટને સોંપવામાં આવશે અયોધ્યા- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે, ખૂબ જ આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે, મંદિરનું કાર્ય મોટાભાગનું પૂર્ણ થવામાં આવ્યું છે આવતા વર્ષે આ મંદિર બનીને તૈયાર થઈ જશે. ત્યારે હવે અયોધ્યાના રામમંદિરમાં રામલાલાના બાળસ્વરુપની સ્થાપના નેપાળથી મંદાવેલ […]

રામ મંદિરમાં રામલલાના બાળ સ્વરૂપની સ્થાપના માટે નેપાળથી આવેલ બે વિશાળ ‘શિલા’ઓ આજે અયોધ્યા પહોંચશે

રામ મંદિરને લઈને ભક્તો ઉત્સાહીત આજે નેપાળથી લાવવામાં આવેલ શિલાઓ અયોધ્યા લવાશે આ શિલામાંથી બાળરામલલાનું સ્વરુપ સ્થાપિત કરાશે લખનૌઃ- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે,જે આ વર્ષના અતંમાં અથવા 2024ના આરંભમાં શરુ થઈ જશે, કરોડો લોકો આ મંદિરને દાન કરી રહ્યા છે. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે ત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ […]

રામ મંદિરના આંદોલનથી લઈને નિર્માણ સુધી 500 વર્ષના ઈતિહાસ પર બનશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ,PM મોદી પણ જોવા મળશે

રામ મંદિર પર બનશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રામ મંદિરના આંદોલનથી લઈને નિર્માણ સુધી PM મોદી પણ જોવા મળશે દિલ્હી:રામ મંદિર માટે સંઘર્ષ અને બલિદાન હવે સ્ક્રીન પર બતાવવામાં આવશે.જી હા, રામમંદિર આંદોલનના સંઘર્ષને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા પડદા પર બતાવવાની તૈયારી ચાલી રહી છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં 1528થી લઈને રામ મંદિરના નિર્માણ સુધીના દરેક એપિસોડને રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code