અયોધ્યામાં સુરક્ષાના માસ્ટર પ્લાનના પ્રથમ તબક્કાને સીએમ યોગીએ આપી મંજુરી
અયોધ્યા – ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરની આતુરતાથઈ રાહ જોવાી રહી છે ત્યારે આવનારા વર્ષના શરુઆતના મહિનામાં મંદિર બનીને તૈયાર થી જશે અને ભક્તો મંદિરના દર્શન પણ કરી શકશે તે જ સમયે અયોધ્યામાં ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે જેનું નિર્માણ કાર્ય પણ તેજ થયું છે અહી આવતા યાત્રીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવશે અને […]


