બનાસકાંઠાઃ પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત
રાજસ્થાનથી ઘેટા-બકરા ભરેલી એક ટ્રક અમદાવાદ જતી હતી માર્ગ અકસ્માતમાં 20 જેટલા પશુઓના પણ થયા મોત બે દિવસ અગાઉ પણ અકસ્માતમાં 3ના મોત થયા હતા અમદાવાદઃ બનાસકાંઠામાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. ઘેટા-બકરા ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 20 પશુઓના પણ […]