1. Home
  2. Tag "Rasi"

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ ખલાસીઓને કોવિડ સામે રક્ષણ આપતી રસી લેવા અપાઈ સૂચના

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના પાવનપર્વ પર ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સહિત ત્રણેય રથ ખેંચનારા ખલાસી ભાઈઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસી લેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code