1. Home
  2. Tag "ration shopkeepers are troubled"

તુવેરદાળનો પુરતો જથ્થો ન ફાળવતા રેશનિગના દુકાનદારોને રોજ ગ્રાહકો સાથે થતી માથાકૂટ,

અમદાવાદઃ રાજયભરમાં પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા ઘણાં સમયથી રેશનકાર્ડ ધારકોને રાહતદરે તુવેરદાળની ફાળવણી કરવામાં આવે છે. જો કે કેટલાક સમયથી તુવેરદાળની ફાળવણીમાં સતત અનિયમિતતા જોવા મળી રહી છે. તંત્રવાહકો દ્વારા વેપારીઓને પુરતા પ્રમાણમાં તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેના કારણે વારંવાર વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે અવાર-નવાર માથાકૂટ થઈ રહી છે. તુવેરદાળનો અપુરતો મોકલાતો હોવાથી રેશનિંગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code