અમદાવાદમાં આજે પણ મેઘાવી માહોલ રહ્યો, સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું
સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ ન જવા અપીલ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન, સાબરમતી નદીનું રૌદ્રસ્વરૂપ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રવિવારે […]


