1. Home
  2. Tag "Ravana Dahan"

પરિવાર અને બાળકો સાથે રાવણ દહન જોવાનું વિચારી રહ્યા છો તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

નવરાત્રિ પછીનો દસમો દિવસ દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે નવ દિવસના યુદ્ધ બાદ દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. દર વર્ષે દશેરાનો દિવસ ભગવાન રામના વિજયની યાદ અપાવે છે.દશેરાના દિવસે રાવણ, મેઘનાદ અને કુંભકરણના મોટા પૂતળા બનાવવામાં આવે છે અને તેનું […]

અમદાવાદમાં કાલે દશેરાએ ચાર સ્થળોએ રાવણના પુતળા દહનના કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં ગત વર્ષે કોરોનાના સંક્રમણને કારણે દશેરા પર્વની ઊજવણી થઈ શકી નહોતી. કાલે ગુરૂવારે રાજ્યભરમાં દશેરા પર્વની  ઊજવણી કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં ન્યુ મણીનગર, સાયન્સ સિટી સહિત 4 સ્થળ સાથે વડોદરા, રાજકોટ, સુરતમાં પણ પર રાવણ દહન કરવામાં આવશે. રાજ્યભરમાં કાલે ગુરૂવારે વિજયાદશમીનું પર્વ ભારે ઉલ્લાસથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code