પરિવાર અને બાળકો સાથે રાવણ દહન જોવાનું વિચારી રહ્યા છો તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
નવરાત્રિ પછીનો દસમો દિવસ દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે નવ દિવસના યુદ્ધ બાદ દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. દર વર્ષે દશેરાનો દિવસ ભગવાન રામના વિજયની યાદ અપાવે છે.દશેરાના દિવસે રાવણ, મેઘનાદ અને કુંભકરણના મોટા પૂતળા બનાવવામાં આવે છે અને તેનું […]