જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકારને આરબીઆઈની સલાહ
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોના મોટા પાયે ખાનગીકરણથી લાભ કરતાં વધુ નુકસાન થઈ શકે છે. આરબીઆઈએ સરકારને આ મામલે સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપી છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની બેંકો નફો વધારવામાં વધુ કાર્યક્ષમ છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાનગીકરણ એ […]


