ત્રીજી ટી20: ભારત ઈંગ્લેન્ડ સામે જીતની હેટ્રિક ફટકારવા તૈયાર
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ આજે મંગળવાર 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા, જેણે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી છે, તેની નજર જીતની હેટ્રિક અને શ્રેણીમાં અજેય લીડ મેળવવા પર રહેશે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ જીતીને શ્રેણીમાં […]