આ કારણોસર લગ્નમાં લેવામાં આવે છે સાત ફેરા,7 નંબરનું હોય છે વિશેષ જોડાણ!
લગ્ન એ એક એવું પવિત્ર બંધન છે જે બે મનુષ્યો વચ્ચે થાય છે. હિંદુ ધર્મમાં માનવામાં આવતા 16 સંસ્કારોમાંથી લગ્નને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ હેઠળ, સમાજ અને અગ્નિ દેવને સાક્ષી માનીને સાત ફેરા સાથે બે લોકો વચ્ચે લગ્નનું પવિત્ર બંધન બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં માત્ર 7 […]


