1. Home
  2. Tag "recession"

ગુજરાતના હીરા ઉદ્યોગમાં ફરી મંદીની મોકાણ, કારખાનેદારો મુકાયા મુશ્કેલીમાં

સુરત : રાજ્યમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં ફરીવાર મંદીની મોકાણ શરૂ થઈ છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. સુરતમાં આયાત થતી કુલ હીરાની રફમાંથી 35 ટકા જેટલી રફ આફ્રિકાના બોત્સવાનાથી આવે છે. બોત્સવાનાની સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરા જેમને જોઈતા હોય તેવા હીરા […]

હીરા ઉદ્યાગમાં મંદી, નાના કારખાનેદારોએ વેકેશન જાહેર કરતા રત્ન કલાકારો વતન જવા રવાના

સુરત :  અમેરિકા અને યુરોપના દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતમાં હજારો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગ પર મંદીની અસર પડી છે. હીરાની નિકાસમાં પણ ઘટાડો થયો હતો. ત્યાં જ  બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા હાલત વધુ કફોડી બની હતી. અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ […]

બોટાદમાં રોજગારી આપતા એકમાત્ર હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરાઘસુઓની કફોડી સ્થિતિ

બોટાદઃ  સૌરાષ્ટ્રના તમામ શહેરોનો વિકાસ થયો છે. ત્યારે બોટાદ શહેરનો ઔદ્યોગિકરીતે કોઈ જ વિકાસ થયો નથી. બોટાદમાં કોઈ મોટો ઉદ્યોગ નથી કે રોજગારી આપી શકે, એટલે એક માત્ર હીરા ઉદ્યોગ જ છે. કે જિલ્લાના યુવાનો રોજગારી મેળવી શકે છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. શહેર અને જિલ્લામાં આવેલા હિરાના કેટલાય કારખાનાઓ […]

સુરતના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં મંદીની મોકાણ, એક લાખથી વધુ લોકોની રોજગારીને અસર થશે

સુરતઃ સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ ડાયમન્ડ ઉદ્યોગની જેમ અનેકને રોજગારી આપી રહ્યા છે. જેમાં એમ્બ્રોઇડરી જોબવર્ક કરતાં કારખાના છે. ઉપરાંત ઘણાબધા લોકો પોતાના ઘરે પણ નાના મશીનો દ્વારા જોબવર્ક કરતા હોય છે. હાલ એબ્રોઈડરીમાં વ્યાપક મંદી ચાલી રહી છે. કારખાનેદારોના સરેરાશ 20-25 ટકા મશીનો બંધ થયા છે. કારખાનેદારો જોબવર્ક લેતાં પહેલા પેમેન્ટ કેટલા દિવસે આપશે તે નક્કી […]

કપાસના પાકમાં લાંબો સમય તેજી બાદ હવે મંદીની મોકાણ, મણે રૂપિયા150નો ભાવ ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ કપાસના પાકના ઉત્પાદમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને ગત ચોમાસામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું સારૂએવું ઉત્પાદ થયુ છે. જિલ્લાના માર્કેટયાર્ડમાં દિવાળી બાદ કપાસની ધૂમ આવક થઈ હતી. અને ખેડુતોને કપાસના સારા ભાવ મળ્યા હતા. કપાસના ભાવમાં ભારે તેજી રહ્યા બાદ હવે ભાવમાં એકાએક રૂપિયા 150 જેટલો ઘટાડો થતાં મંદીની મોકાણ […]

લિપસ્ટિકની માંગ વધવાની સાથે જ અર્થશાસ્ત્રીઓનો મંદીનો અંદેશો : જાણો લિપસ્ટિક થિયરી

નવી દિલ્હી:  વૈશ્વિક અર્થતંત્ર હાલમાં મોંઘવારી અને મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં વધારો કર્યો છે. કોરોના મહામારીનો સામનો કર્યા પછી માંડ માંડ થાળે પડી રહેલી અર્થવ્યવસ્થા હવે ફરી જોખમમાં હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપમાં ફરી લિપસ્ટિકનું વેચાણ વધવા લાગ્યું છે. આ સૂચવે છે કે ફરી […]

આગામી વર્ષે વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મંદી મુદ્દે વિશ્વ વેપાર સંગઠને આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મેંદીને લઈને WTOએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. હાલ દુનિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો સામનો કરી રહ્યું છે. દરમિયાન વિશ્વ વેપાર સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે વિવિધતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત આધારમાં ઘટાડો કરવાની જરૂર છે. વિશ્વ વેપાર સંગઠન (WTO)એ આગામી વર્ષે વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મંદી આવવાનું […]

રૂના ભાવમાં ઘટાડો અને આવકમાં મંદીને લીધે ટેક્સટાઈલ પ્રોસેસર્સના કામકાજને પડ્યો મોટો ફટકો

અમદાવાદઃ  ગુજરાતમાં આ વર્ષે કપાસના ભાવમાં રેકોર્ડ સર્જાયા બાદ ખરીફ સીઝનમાં કપાસનું સારૂએવું વાવેતર થયું છે. ખેડુતોને આશા છે, કે કપાસના સારા ભાવ મળશે. પરંતુ સારા વાવેતરને પગલે ભાવમાં ઘટાડો થયો છે.  રૂના ભાવમાં જોરદાર તેજી પછી જે રીતે કડાકા બોલી રહ્યા છે એનાથી ભારે નુક્સાની કપાસ સાથે સંકળાયેલી સમગ્ર સાંકળને થઇ છે. ટેક્સટાઇલ પ્રોસેસર્સ […]

મંદીને લીધે મોરબીમાં વોલ ટાઈલ્સ સિવાય તમામ સિરામિક યુનિટ્સ મહિના સુધી બંધ રહેશે

અમદાવાદઃ મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઉદ્યોગમાં ઉત્પાદન એક મહિના સુધી બંધ કરવા માટેનો કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે. 10 મી ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ યુનિટો બંધ કરવામાં આવશે, તેમ સિરામિક ઍસોસિયેશનના સૂત્રોએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. ગુજરાતમાં સિરામિકના ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેમાં સીએનજી ગેસમાં તોતિંગ વધારાથી ઉદ્યોગની […]

ગેસના ભાવના વધારાને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી, 500 યુનિટ્સ મહિના માટે બંધ રહેશે

મોરબી : દેશમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામિક યુનિટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code