અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ દરમિયાન 4 કરોડની 3.30 લાખ કિલો કેરીનું વિક્રમી વેચાણ
અમદાવાદીઓએ મનભરીને કેસર કેરી આરોગી, ગ્રાહકોને સીધા વેચાણથી ખેડૂતોને 20 ટકા જેટલો વધારે નફો મળ્યો, અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે ખેડૂતો માટે 85 સ્ટોલ ઊભા કરાયા હતા ગાંધીનગરઃ દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. સાથે જ, નાગરિકોને […]