1. Home
  2. Tag "recruitment"

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મદદ માટે 700 TRB જવાનોની ભરતી, તાલીમ બાદ ફરજમાં મુકાશે

અમદાવાદ:  શહેરમાં વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. આથી ટ્રાફિકના નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોને ભરતી કરવામાં આવે છે. શહેરમાં 700 જેટલા ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવી હતી. હાવ તેમને ટ્રાફિકના નિયમો અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થતાં જ તમામ જવાનોને […]

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા ફેર બદલીઓ બાદ 2600 જગ્યાઓ પર વિદ્યાસહાયકોની ભરતી કરાશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે 77,953 જેટલી અરજીઓ પેન્ડીંગ છે. આ મુદ્દો કોર્ટમાં હિયરિંગ ઉપર અંતિમ તબક્કામાં છે અને તેના ચુકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ 5,360 જગ્યાઓ પૈકી  2600  જગ્યાઓ […]

ગુજરાત યુનિવર્સિટીમાં ભારતીય આર્મીમાં અગ્નિવીરોની ભરતી માટે કેમ્પ યોજાશે

અમદાવાદઃ ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઉમેદવારો આગામી તા.3જી સપ્ટેમ્બરે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ગુજરાત રાજ્યના યુવાનો માટે અગ્નિપથ યોજના અંતર્ગત ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા તારીખ 15 ઓક્ટોબર, 2022થી 08 નવેમ્બર, 2022 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવરંગપુરા ખાતે ગુજરાતના 20 જિલ્લાઓ અને 02 કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભરતી કેમ્પનું આયોજન કરવામાં […]

શિક્ષકોની ખાલી જગ્યાઓ મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવા બનાસકાંઠા કલેકટરને આવેદન અપાયું

પાલનપુરઃ રાજ્યમાં વિદ્યાસહાયકોની જેટલી જગ્યાઓ ખાલી છે. તેટલી ભરતી કરવા  વિદ્યાસહાયક ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં રાજ્યમાં અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પણ પૂર્ણ કરવામાં આવી નથી. પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પછાત છે. અને શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ […]

યુનિવર્સિટીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પ્રાધ્યપકોની ભરતીથી શિક્ષિત બેરોજગારોને થતો અન્યાયઃ કોંગ્રેસ

અમદાવાદ  : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની ચાર જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ કરાર આધારિત 11 માસના કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરવાની તજવીજ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકારી હસ્તકની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં 50 ટકાથી વધારે જગ્યાઓ 15 વર્ષથી ખાલી પડી છે, ત્યારે કાયમી ભરતી કરવાના બદલે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પધ્ધતિથી લાગતા વળગતાઓને ગોઠવવાની કવાયત […]

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી   ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા […]

ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા

સવાર-સવારમાં સારા સમાચાર ગૃહમંત્રી અમિત શાહે કર્યું એલાન અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા દિલ્હી:કેન્દ્ર સરકાર વતી ભારતીય સેનાના ત્રણ અંગો થલ સેના, નોસેના અને વાયુસેનામાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ નામની યોજનાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે,નવી યોજના હેઠળ અગ્નિવીરોને CAPFs અને આસામ રાઈફલ્સમાં […]

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં દોઢ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી કરાશે

નવી દિલ્હી: રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્નોનો સામનો કરતી મોદી સરકાર સંભવતઃ હવે આ સંકટને પહોંચી વળવા માટે યોજના તૈયાર કરી રહી છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનામત નીતિનો ભંગ થતા હવે કરારી અધ્યાપકોની ભરતી 45 દિવસ માટે જ,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 11 મહિના માટે અધ્યાપકોની ભરતીના મુદ્દે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ ભલામણ કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ભરતીમાં અનામતની નીતિનું પાલન ન કરાતા વિવાદ ઊભો થયો હતો. 11 માસના કરાર આધારિત 56 પ્રોફેસરની ભરતી માટે ગુરૂવારથી ઈન્ટરવ્યૂ શરૂ થયા છે.. જેમાં અનામત નીતિનો છેદ ઉડતો હોવાની ફરિયાદ […]

બેકાબુ બેરોજગારીઃ 3400 તલાટીની ભરતી માટે 17 લાખ યુવાનોએ કરી અરજી

એક વાખથી વધારે અરજીઓ ભૂલના કારણે રદ કરાઈ દર વર્ષે લાખો યુવાનો અભ્યાસ પૂર્ણ કરે છે રાજ્યમાં હાલ 3 લાખથી વધારે શિક્ષિત બેરોજગાર અમદાવાદઃ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતા રાજ્યમાં લાખો યુવાનો રોજગારીની શોધમાં છે. દરમિયાન સરકાર દ્વારા તલાટીની 3400 પોસ્ટ માટે ભરતીની પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code