1. Home
  2. Tag "Reduction"

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 2906 હેકટરનો થયો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ વખતે જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાંખતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું વાવેતરમાં 2906 હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તલ, શાકભાજી, […]

અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને ટાઈફોડના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટોડો નોંધાયો છે. જો કે ડબલ સિઝનના કારણે વાયરલ ફીવર અને શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે. ઉપરાંત ટાઈફોઈડ અને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આમ બહારના ખાણીપીણીમાં ભેળસેળ અને દૂષિત પાણીના કારણે […]

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી ઘુસણખોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો

પંજાબ સરહદ ઉપર 3 વર્ષમાં 53 વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની 34 ઘટના બની હતી વર્ષ 2022માં ઘુસણખોરીની ઘટના ઘટીને 14 ઉપર પહોંચી નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ અને ઘુસણખોરીની ઘટનામાં ઘટાડો થયો છે. દરમિયાન વર્ષ 2022માં 125 આતંકવાદી […]

ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. દરમિયાન બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 168 ટકાનો ઘટાડોઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત સરકારનું નીતિ વિષયક કેન્દ્ર ‘આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ’ છે. સરકારે UAPAને મજબૂત કરીને કાયદાકીય મોરચે કામ કર્યું છે, તે જ સમયે તેણે અમલીકરણ સ્તરે પણ પગલાં લીધાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (સુધારા) અધિનિયમ દાખલ કરીને રાષ્ટ્રીય તપાસ એજન્સીને ખરેખર સંઘીય માળખું આપીને અને આ પગલાંની સામૂહિક અસર આતંકવાદની ઇકોસિસ્ટમને નબળી પાડતી રહી […]

વિરમગામ APMCમાં મજુરીના દરમાં ઘટાડો કરાતાં શ્રમિકોએ દિવસભર ઊભા રહીને વિરોધ કર્યો

અમદાવાદઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓથી લઈને શ્રમિકો પણ પોતાના વેતન દરમાં વધારાની આશા રાખતા હોય છે. ત્યારે વિરમગામ એપીએમસીના સત્તાધિશોએ શ્રમિકોના મજુરી દરમાં ઘટાડો કરાતા શ્રમિકોમાં અસંતોષ ઊભો થયો છે. કેટલાક શ્રમિકોએ કામથી વેગળા રહીને દિવસભર ઊભા રહીને મજુરીના દર વધારવા માટે સૂંત્રો પણ પોકાર્યા હતા. હાલ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક શરૂ […]

UAEએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવી છતાં પણ મોરબીના સિરામિક પ્રોડક્ટની નિકાસમાં ઘટાડો

મોરબીઃ સિરામિક ઉદ્યોગને ફરીવાર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતા ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમિયાનગીરીના કારણે યુએઇમાં સિરામિક પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી સિરામિક ઉદ્યોગને યુએઇનું માર્કેટ પણ મળશે પરંતુ એક્સપોર્ટ […]

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવથી સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડોઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ-1 ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી […]

કચ્છના કેસર કેરીના બાગાયતકારોને પણ વાતાવરણનું ગ્રહણ નડ્યુ, ઉત્પાદનમાં 70 ટકાનો ઘટાડો

ભૂજઃ સૌથી મોટા ગણાતા કચ્છ જિલ્લામાં ઔદ્યાગિક વિકાસની સાથે સાથે કૃષિક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. કચ્છની બંજરભૂમિ નર્મદાના પાણીથી નંદનવન જેવી બની ગઈ છે. હવે તો વિવિધ ફળફલાદી માટે પણ કચ્છ ઓળખાવા લાગ્યું છે. જેમાં કચ્છની કેસર કેરી એના મધૂર સ્વાદને લીધે ગુજરાત જ નહી વિદેશોમાં પણ જાણીતી બની છે. છેલ્લા બે-ચાર વર્ષમાં કચ્છની […]

ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગણીમાં વધારો થયો હતો, પરંતુ ગરમી ઘટડાની સાથે વીજળીની માંગણીમાં લગભગ 3500 મેગાવોટનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઉનાળો આકરો બનતા 8મી મેના રોજ વીજળીની માગ વધીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code