1. Home
  2. Tag "Reduction"

મોંઘવારીમાં રાહત, પેટ્રોલમાં રૂપિયા 9.50 અને ડીઝલમાં 7 તેમજ ગેસ સિલિન્ડરમાં 200નો ઘટાડો

નવી દિલ્હી, દેશમાં અસહ્ય મોંઘવારીમાં લોકોને રાહત આપતો નિર્ણય લીધો છે. કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલી સીતીરમણએ પેટ્રોલ, ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરતા પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને […]

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો થયાનો દાવો કરવામાં આવ્યો છે. આતંકવાદી ઘટનાઓમાં લગભગ 42 ટકા જેટલો ઘટાડો થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટીકલ 370 દૂર કરવામાં આવ્યું હતું. […]

ગુજરાતમાં ગ્રીન કવરમાં ચિંતાજનક ઘટાડો, વિકાસના નામે 10 લાખથી વધુ વૃક્ષોનું નિકંદન કઢાયુ

અમદાવાદઃ દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થતો જાય છે. છેલ્લા એક દાયકામાં લાખોની સંખ્યામાં લીલાછમ અને ઘટાટોપ વૃક્ષો જડમુળમાંથી કાપવામાં આવ્યા છે. તેના લીધે ગુજરાતના ગ્રીન કવરમાં પણ ઘટાડો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો […]

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 2.18 લાખનો ઘટાડો

ગાંધીનગરઃ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. બજેટનો મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવતો હોવા છતાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 2.81 લાખનો ઘટાડો થયો છે. સરકારે બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર તો આપ્યું છે. છતાં આ સૂત્રને સરકાર સાર્થક કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં […]

ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો

સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોના કાળ દરમિયાન રેલવે જંક્શન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ ભાડું વધતા મુસાફરો સહિત તેમના સગા સંબધીઓને હાલાકી પડી રહી હતી ત્યારે ભાવનગર અને રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ભાડા ઘટાડવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના રેલવે સ્ટેશનો પર હવે થી રૂ.30 […]

CBSEએ ધો.10 અને 12માં 30 ટકા કોર્ષ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડ કેમ સિલેબર્સ ઘટાડતી નથી?

અમદાવાદઃ ગુજરાતમાં ધો. 6થી12ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો  દિવાળી પહેલાથી શરૂ થઈ ગયા છે. જોકે ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતું કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર સૌથી મોટી અસર થઈ હોવાથી CBSE બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડવા ગત […]

રાજસ્થાનઃ ગેહલોત સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવાનો કર્યો નિર્ણય

અશોક ગહલોતે કેન્દ્ર સરકાર ઉપર કર્યા પ્રહાર અગાઉ રૂ. 3થી વધુનો કરાયો હતો ઘટાડો દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ઘટાડ્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પણ વેટ ઓછો કરવામાં આવ્યો છે. જો કે, કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટી શાસિત રાજ્યોમાં સરકાર ઉપર વેટમાં ઘટાડો કરવા માટે પ્રેશર વધ્યું છે. પંજાબ બાદ રાજસ્થાનની અશોક ગહલોત સરકારે […]

વઢવાણને સુરેન્દ્રનગર પાલિકામાં મર્જ કર્યા બાદ વિકાસ કામોની ગ્રાન્ટમાં 40 લાખનો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મુખ્ય શહેર અને જિલ્લા મથક એવા સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુકત પાલિકા જાહેર કર્યાને એક વર્ષનો સમય થઇ ગયો છે. હાલ નવી સંયુકત પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. બંને પાલિકા એક કરીને વિકાસની વાતો કરવામાં આવી હતી પરંતુ બેમાંથી એક પાલિકા કરવામાં આવતા શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી રૂ.40 […]

બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી

બંદરોની કુલ વીજળી માંગના 60 ટકા હિસ્સો પુનઃ પ્રાપ્ય ઊર્જાદ્વારા પૂર્ણ કરાશે ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં યોજાઈ ઓનલાઈન બેઠક દિલ્હીઃ દેશમાં બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો હોવાનું જહાજ બાબતોના મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. એટલું જ નહીં બંદરો પર આવવા વાળા બધા જહાજને ત્યાં સુધી 3 ચરણોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code