વરીયાળીના અનેક ફાયદાઓ – એસીડિટીમાં રાહત અને પેટમાં ઠંડક આપે છે વરીયાળીમાં રહેલા ગુણો
વરિયાળીના અનેક ફાયદાઓ પેટમાં ઠંડક પહોંચાડે છે વરિયાળી એસીડિટીમાં પણ આપે છે રાહત દિલ્હીઃ-આજકાલ દરેક વ્યક્તિના ભોજનમાં ખૂબજ ફેરફરા થયેલો જોવા મળે છે, ફાસ્ટ લાઈફમાં જંકફૂડ જાણે આપણો ખોરક બની ગયો છે,જેમાં બહાર વધુ પડતું જમવાથી પેટમાં બળતરાની સમસ્યા રહે છે, સાથે-સાથે એસીડિટી પણ ઉભરી આવે છે ત્યારે એવી સ્થિતિમાં આપણે ઘરેલું ઈલાજ કરતા હોઈએ […]