કોરોના સામે લડવા અને શરીરમાં ઑક્સિજનને વધારવા માટે પીપળના પાંદડા છે લાભદાયક
કોરોના સામે લડવામાં પીપળના પાંદડા છે લાભદાયક શરીરમાં ઑક્સિજનના સ્તરને વધારવા માટે પણ પીપળના પાન છે અસરકારક પીપળમાં રહેલા આ તત્વોથી તમને થશે ફાયદો નવી દિલ્હી: કોરોનાને નાથવા અને કોરોનાના દર્દીઓને શરીરમાં પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે આયુર્વેદમાં અનેક ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે લકો કોરોનાથી […]