1. Home
  2. Tag "Report"

પ્રધાનમંત્રી પાક વીમા યોજના: પાક વીમા માટેના દાવાઓમાં 60 ટકાનો ઘટાડો

નવી દિલ્હી: વર્ષ 2020-21 અને 2019-20ના પાક વર્ષ માટે સરકારે મોટા ભાગના પાક વીમા દાવાઓનું સમાધાન કર્યું છે તે તે વાત પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વર્ષ 2020-21માં વાર્ષિક તુલનાએ ખેડૂતોના પાક વીમા 60 ટકા ઘટીને 9570 કરોડ રૂપિયા થયા છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2019-20ના પાક વર્ષમાં રૂ. […]

NCBનો રિપોર્ટઃ વર્ષ 2020માં ખેડૂતોથી વધુ આત્મહત્યા કરનારાઓમાં ઉદ્યોગપતિઓનો સમાવેશ

રિપોર્ટઃ-ખેડૂત કરતા બિઝનેસનેમ વધુ આત્મહત્યા કરી  ચોંકાવનારા આંકડાઓ આવ્યા બહાર   કોરોના મહામારીમાં એવી વાતોએ જોરલપકડ્યું હતું કે દેશભરમાં સૌથી વધુ આત્નમહત્યા ખેડૂતોએ કરી છે, વર્ષ 2020 દરેક લોકો માટે ભયાનક સાબિત થયું છે,આ વર્ષમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,ઘણાએ આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું છે, તો ઘણા લોકો હાલ પણ તેના મારમાંથી બહાર […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

ફેસબૂકને લઇને આવી મોટી અપડેટ, લેવાયો આ નિર્ણય

ફેસબૂક ટૂંક સમયમાં તેનું નામ બદલશે આ ન્યૂઝથી યૂઝર્સ પણ અવાક જો કે હજુ સત્તાવાર જાહેરાત નથી થઇ નવી દિલ્હી: જો આગામી કેટલાક દિવસોમાં તમને ફેસબૂક નામ સાંભળવા ના મળે તો નવાઇ ના પામશો. કારણ કે આગામી કેટલાક સમયમાં કંપની તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. આગામી કેટલાક દિવસોમાં ફેસબૂકનું નામ બદલીને કંઇક બીજું […]

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના સમાચાર પર સરકારની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના અહેવાલો પર સરકારની સ્પષ્ટતા આ સમાચાર પાયાવિહોણા છે આ સમાચારમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: સરકારની એરલાઇન એર ઇન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપમાં નામ હોવાના અહેવાલો ફરતા થયા છે ત્યારે હવે સરકારે આ અંગે ખુલાસો કરીને આ સમાચાર પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે.   અગાઉ સરકારી એરલાઇન એર […]

ઘટસ્ફોટ: પાકિસ્તાનમાં અત્યારે 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય, અમેરિકન કોંગ્રેસે રજૂ કર્યો રિપોર્ટ

પાકિસ્તાનમાં 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય અમેરિકન કોંગ્રેસે એક રિપોર્ટમાં કર્યો ઘટસ્ફોટ અમુક સંગઠનો તો 1980ના દાયકાથી અસ્તિત્વમાં છે નવી દિલ્હી: દરેક દેશ જાણે છે કે પાકિસ્તાન હંમેશા આતંકીઓ અને આતંકી સંગઠનોને શરણ આપતું આવ્યું છે અને પાકિસ્તાનને આતંકીઓનો અડ્ડો પણ માનવામાં આવે છે ત્યારે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોને લઇને અમેરિકી કોંગ્રેસે એક રિપોર્ટમાં ઘટસ્ફોટ […]

નીતિ આયોગઃ ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા ઉપર રિપોર્ટ કરાશે લોન્ચ

દિલ્હીઃ નીતિ આયોગ આવતીકાલે, 16 સપ્ટેમ્બરે ‘ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા’ પર રિપોર્ટ લોન્ચ કરશે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિશેષ સચિવ ડૉ. કે.રાજેશ્વરા રાવ અને સંબંધિત મંત્રાલયોના સચિવોની હાજરીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. નીતિ આયોગે ઓક્ટોબર 2020 માં ‘ભારતના શહેરી આયોજન […]

કોરોના મહામારી વચ્ચે લોકોને ઑનલાઇન વધુ રહેવાની પડી આદત: રિપોર્ટ

નવી દિલ્હી: કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન અને પ્રતિબંધો બાદથી લોકોને ફરજીયાતપણે ઘરમાં જ રહેવાની નોબત આવી હતી. આ જ કારણોસર મોટા ભાગના કાર્યો માટે ડીજીટલ માધ્યમનો સહારો લેવો પડ્યો છે. જો કે આ દરમિયાન લોકોને હવે ઑનલાઇન રહેવાની આદત પડી ગઇ છે. સાયબર સિક્યોરિટી કંપની નોર્ટન લાઇફ્લોકે એક વૈશ્વિક […]

તો ભારતના આ શહેરો થઇ જશે પાણીમાં ગરકાવ, અમેરિકાએ આપી ચેતવણી

ગ્લોબલ વોર્મિંગની વરવી અસર થઇ રહી છે ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થવાની શક્યતા ધ્રુવ પર જમા થયેલો બરફ સતત પીગળી રહ્યો છે નવી દિલ્હી: જો આપણે લોકો આજે નહીં સમજીએ તો આગામી પેઢીને આપણે એવું વિશ્વ પ્રદાન કરીશું કે તેનો નરકમાં હોય તેવો અહેસાસ થશે. એક રિપોર્ટ અનુસાર આજથી માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code