1. Home
  2. Tag "rescue"

ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદઃ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવે છે. દરમિયાન એક પક્ષીના રિસક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉંચા ઈલેક્ટીક તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે અને લોકો વીડિયોને પસંદ કરી રહ્યાં છે. https://www.instagram.com/p/CTTayrspghd/ વીડિયોમાં જોઈ શકાય છે કે […]

ચીનઃ ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરથી બાળકોને બચાવવા લેવાયો આકરો નિર્ણય

અઠવાડિયામાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ્સ રમી શકશે ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર અત્યાર સુધીનો આ સૌથી આકરો પ્રતિબંધ દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દુનિયાના એક દેશોમાં હાલ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી હવે બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટરના એડીક્ટ બની રહ્યાં છે. દરમિયાન ઓનલાઈન ગેમ્સની માઠી અસરને ચીને બાળકોના ભવિષ્યને તેની નકારાત્મ અસરથી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પંચમુખી સરોવરમાંથી 194 મગરોને રેસ્ક્યુ કરાયા

વડોદરાઃ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે આવેલા લેકમાંથી 194 મગરોને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. કેવડિયા વિસ્તારના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુખી સરોવર  આવેલું […]

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા માટે હવે ખેડુતોને 10 કલાક વીજળી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રથમ સારા વરસાદમાં મોટાભાગના ખેડુતોએ વાવેતર કરી દીધુ હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને […]

ગાયોને બચાવવા માટે બાળકોએ પોતાના ગલ્લાંમાંથી બચાવેલી રકમ પાંજરાપોળને દાનમાં આપી

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ 150 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળ બનાસકાંઠામાં છે. જો કે પાંજરાપોળમાં રખાયેલા પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની […]

વાવાઝોડાની ચેતવણીને અવગણીને મધદરિયે પહોંચી ગયેલા 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાની પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી હતી. આમ છતાં કેટલાક માછીમારોએ ચેતવણી હોવા છતાં તેને લક્ષમાં ન લઈને મધ દરિયે માછીમારી કરવા પહોંચી ગયા હતા. નવસારી કૃષ્ણપુરની મીના બોટના 8 માછીમારો પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર દરિયામાંથી હેમખેમ મળી આવતા તેમના પરિવારજનોએ હાશકારો […]

અમદાવાદમાં 3 દુકાનોમાં લાગી આગઃ આઠ શ્રમિકોનું રેસ્ક્યું

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ અન્ય બે દુકાનોમાં પ્રસરી હતી. આગની આ ઘટનામાં આઠ શ્રમજીવીઓ ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા આઠેય શ્રમીકોનું રેસ્ક્યૂ કર્યું હતું. […]

ઊનાના દરિયામાં બોટની જળસમાધીઃ 7 ખલાસીઓનો ચમત્કારિક બચાવ

અમદાવાદઃ ઊનાના દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટમાં દરિયાનું પાણી ભરાતા બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે, તેમાં સવાર માછીમારોએ દરિયામાં છલાંગ લગાવીને મદદ માટે બુમાબુમ કરતા આસપાસમાં માછીમારી કરતી અન્ય બોટના ખલાસીઓએ તેમને બચાવી લીધા હતા. આ બનાવમાં સાત ખલાસીઓનો બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સૈદય રાજપરા ગામે રહેતા બાબુભાઇ રામાભાઇ ગોહીલની […]

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માર્ગ અકસ્માતમાં 13ના મોત, 18 વ્યક્તિ થયા ઘાયલ

દિલ્હીઃ ઉત્તરભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ધુમ્મસને પગલે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રકે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 18થી વધારે લોકોને ઈજા થઈ હતી. જે પૈકી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code