હવે અસ્થાયી નોકરીઓમાં પણ મળશે અનામતનો લાભ, તમામ મંત્રાલયોને કેન્દ્રએ નિયમનો કડક અમલ કરવાની આપી સૂચના
દિલ્હીઃ અસ્થાયી નોકરીઓમાં પણ અનામતના લાભને લઈને ક્ન્દ્રએ દરેક મંત્રાલયોને નિયમોનું અમનલ કરવાની કડકપણે સૂચના આપી છે જાણકારી અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને પણ કેન્દ્ર સરકારમાં 45 અને તેથી વધુ દિવસની કામચલાઉ નોકરીઓમાં અનામતનો લાભ મળવા પાત્ર બન્યો છે આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટને માહિતીઆપી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું છે […]