1. Home
  2. Tag "Residence"

તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ પર EDના દરોડા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પ્રવર્તમાન નિર્દેશાલયની ટીમ ફરી સક્રિય થઇ છે. જે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ સ્થાને તપાસ કરી રહેલી ઇડીની ટીમ પર હુમલો થયો હતો, ત્યાં આજે ફરી એકવાર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વખતે EDના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે પહોચ્યા હતા. તેમની સાથે CRPF, સુરક્ષા બળના જવાનો સહિત સ્થાનિક પોલીસ […]

સ્વતંત્રતા પર્વઃ ગુજરાત તિરંગાના રંગમાં રંગાયું, CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે પ્રજાનો વિદ્રોહ, રાષ્ટ્રપતિના નિવાસસ્થાન ઉપર કર્યો હંગામો

નવી દિલ્હીઃ આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સેંકડો લોકોએ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 10 લોકો ઘાયલ થયા. બેકાબૂ મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ […]

ગુજરાતઃ રાજભવન અને મુખ્યમંત્રી નિવાસસ્થાને ફળઝાડનું વાવેતર કરાયું

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. રાજભવનમાં વીટામીન-સીથી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી […]

વિદેશમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદે પ્રવૃતિથી જે તે દેશ પણ પરેશાન

દિલ્હીઃ આતંકવાદને કારણે સમગ્ર દુનિયામાં પંકાયેલા પાકિસ્તાનના નાગરિકો વિદેશ ગયા પછી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને જે તે દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર દરરોજ 300 જેટલા પાકિસ્તાનીઓને દુનિયાના વિવિધ દેશમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. છ વર્ષમાં 6.18 લાખ પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા કરાયા છે. જેમાં સૌથી વધારે મુસ્લિમ દેશોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code