1. Home
  2. Tag "Residence"

દિલ્હીમાં અમિત શાહના નિવાસે ભાજપની અઢી કલાક લાંબી હાઈપ્રોફાઈલ બેઠક: સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુરુવારે (2 જુલાઈ) ભારતીય જનતા પાર્ટીની એક અત્યંત મહત્ત્વની અને હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ દીર્ઘ બેઠકમાં પક્ષના નવા સંગઠન માળખા અને આગામી રણનીતિ અંગે […]

હિમાચલ પ્રદેશમાં વસ્તી ગણતરી 2027 ના પ્રથમ તબક્કા હેઠળ ઘર-યાદી અને રહેઠાણ ગણતરી શરૂ

નવી દિલ્હી, 16 જૂન 2026: House listing and residential census begins in Himachal Pradesh હિમાચલ પ્રદેશમાં સ્વ-ગણતરીનો સમયગાળો પૂર્ણ થયા પછી, 2027 ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાના ભાગ રૂપે, ઘર-યાદી અને રહેઠાણ ગણતરી માટે ક્ષેત્રીય ઝુંબેશ આજે શરૂ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજ્યમાં વસ્તી ગણતરીકારો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ આગામી મહિનાની […]

પાંચ વર્ષમાં 9 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી વિદેશમાં વસવાટનું કર્યું પસંદ

નવી દિલ્હી: દેશમાં દર વર્ષે વિદેશમાં વસવાટ કરનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, સરેરાશ દર વર્ષે લગભગ બે લાખ લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો, 9 લાખથી વધુ ભારતીયોએ દેશની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ […]

વિનોદ કુમાર શુક્લાને છત્તીસગઢના રાયપુરમાં તેમના નિવાસસ્થાને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

રાયપુર: પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાને તેમના નિવાસસ્થાને 59મા જ્ઞાનપીઠ પુરસ્કાર, સર્વોચ્ચ હિન્દી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. સ્વાસ્થ્યના કારણોસર, જ્ઞાનપીઠના જનરલ મેનેજર આર.એન. તિવારી અને સિનિયર એકાઉન્ટ્સ ઓફિસર ધરમપાલ કંવર રાયપુર આવ્યા અને તેમને એવોર્ડ અને માનદ વેતનનો ચેક અર્પણ કર્યો. આરએન તિવારીએ જણાવ્યું હતું કે વિનોદ કુમાર શુક્લાની તબિયત સારી નથી, તેથી પરિવારે સાદા […]

છત્તીસગઢઃ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ ઈન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. તેમના પુત્ર ચૈતન્ય સામે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં મળેલી નવી માહિતીના આધારે ED એ ભિલાઈ શહેરમાં ચૈતન્યના ઘરની (જ્યાં તે તેના પિતા ભૂપેશ બઘેલ સાથે રહે છે) તલાશી લીધી. […]

માલીવાલ કેસમાં ભાજપ મહિલા મોરચાએ કેજરીવાલના નિવાસસ્થાન પાસે દેખાવ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા મોરચાના દિલ્હી એકમે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ સાથેના કથિત ગેરવર્તણૂકને લઈને સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના પ્રમુખ રિચા પાંડે મિશ્રાની આગેવાની હેઠળ બંગડી પહેરેલા દેખાવકારોએ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર દ્વારા માલીવાલના કથિત ગેરવર્તણૂક અંગે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી […]

તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ પર EDના દરોડા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પ્રવર્તમાન નિર્દેશાલયની ટીમ ફરી સક્રિય થઇ છે. જે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ સ્થાને તપાસ કરી રહેલી ઇડીની ટીમ પર હુમલો થયો હતો, ત્યાં આજે ફરી એકવાર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વખતે EDના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે પહોચ્યા હતા. તેમની સાથે CRPF, સુરક્ષા બળના જવાનો સહિત સ્થાનિક પોલીસ […]

સ્વતંત્રતા પર્વઃ ગુજરાત તિરંગાના રંગમાં રંગાયું, CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે પ્રજાનો વિદ્રોહ, રાષ્ટ્રપતિના નિવાસસ્થાન ઉપર કર્યો હંગામો

નવી દિલ્હીઃ આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સેંકડો લોકોએ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 10 લોકો ઘાયલ થયા. બેકાબૂ મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ […]

ગુજરાતઃ રાજભવન અને મુખ્યમંત્રી નિવાસસ્થાને ફળઝાડનું વાવેતર કરાયું

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. રાજભવનમાં વીટામીન-સીથી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code