જંત્રીના સુચિત દર સામે વધતો વિરોધ, લોકો મકાન ખરીદી નહીં શકેઃ ક્રેડાઈ
જંત્રીના મુદ્દે સરકારના જીદ્દી વલણ સામે બિલ્ડરોમાં નારાજગી, જંત્રીના દર વધારાથી રિઅલ એસ્ટેટમાં વ્યાપક મંદીના એંધાણ, ક્રેડોઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે સુરતઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સુચિત દરોમાં ધરખમ વધારો સુચવાયો છે. હાલ નવી જંત્રીના દર સામે લોકોના વાંધા-સુચનો માગવામાં આવ્યા છે. જો કે સરકાર જંત્રીના નવા દર લાગુ કરવા મક્કમ છે. ત્યારે તેની […]