માર્ગ અકસ્માતમાં મોતની શક્યતાઓ ઘટાડવા નીતિન ગડકરીનું મહત્વનું સૂચન, જાણો શું છે સૂચન?
દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને […]


