1. Home
  2. Tag "rohini Acharya"

લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

પટના : લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. ત્યારે બિહારમાં આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ મોટા નિવેદન આપ્યા છે. રોહિણી આચાર્યે કહ્યું છે કે અમે રામ વિરોધી નથી. જ્યારે મીસા ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે અમે ચૂંટણી બાદ અયોધ્યા જઈશું. મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code