1. Home
  2. Tag "ROJGAR PATRA"

વિશ્વભરના નિષ્ણાતો ભારતના વિકાસના માર્ગ વિશે આશાવાદી: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલા 71,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર નિર્માણને આગળ વધારવા અને યુવાનોને તેમના સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે. અગાઉ ઓકટોબરમાં રોજગાર મેળા હેઠળ 75,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code