સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ અને ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો
ફુલોના વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો મોખરે જિલ્લામાં વર્ષ 2023-24માં 108 હેકટરમાં ફુલોનું વાવેતર થયુ હતું ફુલોની ખેતી માટે સરકાર દ્વારા સહાય મળતા વાવેતરમાં થયો વધારો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા […]