CBI દ્વારા સર્ચ, IAS કાંતીપતિ રાજેશના બેન્ક લોકરમાંથી 5 કરોડ રોકડા અને કિંમતી વસ્તુઓ મળી
અમદાવાદઃ ગુજરાતના 2011ની બેચના IAS અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કાંતીપતિ રાજેશએ પોતાની નોકરી દરમિયાન જમીનોથી લઈને અનેક કૌભાંડો કર્યાની ફરિયાદો ઊઠી હતી, અંતે આ મામલે સીબીઆઈએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈની તપાસમાં મોટા ધડાકા થઈ રહ્યા છે. સીબીઆઈના અધિકારીઓએ IAS કે.રાજેશના બેન્ક ખાતાઓ બાદ બેન્ક લોકરની તપાસ શરૂ કરી […]