‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ માટે 24,000 દોડવીરો ભાગ લેશે
અમદાવાદઃ 9મી અદાણી અમદાવાદ મેરેથોનનું ભવ્ય આયોજન 30મી નવેમ્બરે થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં 24,000 થી વધુ રનર્સ ઉત્સાહ સાથે ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે. આ મેરેથોન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ થશે. ઇવેન્ટની સફળતા માટે સુરક્ષા, ટ્રાફિક સંકલન અને તબીબી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ મેરેથોનને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા […]


