વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જાપાનના PMને મળ્યાઃ દ્વિપક્ષીય ભાગીદારીની ચર્ચાનામ બંને દેશોના હિતોની નિતીઓ પર મૂક્યો ભાર
મંત્રી એસ જયશંકર અને રાજનાથ સિંહ જાપાનના પીએમને મળ્યા બન્ને દેશોના હિતની નિતીઓ પર મૂક્યો ભાર દિલ્હી- દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર હાલ જાપાનની મુલાકાતે પહોચ્યા છે ત્યારે એજરોજ શુક્રવારના દિવસે તેમણએ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત […]


