1. Home
  2. Tag "S Jaishankar on Iran War"

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે જયશંકરે રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા, 67,000 ભારતીયોની સુરક્ષિત વાપસી

નવી દિલ્હી, 9 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી અશાંતિ વચ્ચે આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં ભારત સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સંઘર્ષમાં નિર્દોષ લોકોના મોતથી ભારત દુઃખી છે અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવવી એ ભારતની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રીએ રાજ્યસભામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code